Tuesday, December 6, 2011

12/06/2011 (Tuesday), Gatha 27, Pg 134 last pera to pg 135 3rd pera

ચોથું યોગબીજ = સહજપણે થતો ભવોદ્વેગ
પાંચમું યોગબીજ = નિયમો નું પાલન
છઠ્ઠું યોગબીજ = સિધ્ધાન્તોને આશ્રયી વિધિપૂર્વક લેખનાદિ સેવવા
જેમાં ચોથું યોગબીજ સમજાવતા કહે છે કે.....
- જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, ભવના જ્ન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગઆદિ પ્રત્યે થવો તે ચોથું બીજ છે.
- સંસારની અલગ અલગ અવસ્થા તરફ દુ:ખગર્ભિત વૈરાગ્ય ને અહિં ન લેતા તેને આર્તધ્યાનનો જ એક પ્રકાર ગણાવ્યો છે, જેમાં ભારોભાર મોહ જ છુપાયેલો છે.

No comments:

Post a Comment