Monday, February 7, 2011

02/07/2011 (Monday) Gatha 15

Fifth Sthira drashti Page 78 third and fourth para
૬-અ) પ્રનીધાનાદીયોની:
  • વીતરાગ પરમાત્માના વચનો માં અપૂર્વ શ્રદ્ધા અને પ્રેમ વર્તે છે.
  • આ આત્મા પ્રનીધાનાદી પાંચ આશય રાતનો મેળવવા ઉત્સુખ બને છે.
  • પાંચ રત્નો:
    1. ધર્મકાર્ય કરવાની પ્રબળ ઈચ્છા
    2. સમય મળતા તે ધર્મકાર્ય માં પ્રવૃત્તિ
    3. સામે આવતા વિઘ્નનો પરાજય
    4. અંતે સિદ્ધિ
    5. વિનિયોગ ની પ્રાપ્તિ
ઘણી જગ્યા એ પ્રનીધાનાદીયોની ને બદલે પરીગ્યાનાદેયોની વપરાય છે.
૬-બ) પરીગ્યાનાદેયોની:
  • સ્થિરા દ્રષ્ટિ માં સમ્યક્ત્વ થવા થી આત્મતત્વ એ જ સાર છે, એમ યથાર્થ જણાય છે.
  • બોધીરત્ન રૂપ હીરો મળવા થી સંસારિક પૌદ્ગલિક અન્ય પદાર્થ ની તુચ્છતા સમજાય જાય છે, અને આત્મા ની આપત્તિઓ દુર થાય જાય છે, અને મંગલ જ મંગલ થાય જાય છે.

No comments:

Post a Comment