2-9 -11 પાનું ૭૯/૮૦
કાન્તા દ્રષ્ટિના જીવમાં ઉત્તમ જ્ઞાન દશા હોવાથી તેના વડે કરાયેલા સર્વ ધર્મ અનુષ્ઠાનોમાં નીચેના પાંચ ગુણો હોય છે.
૧.નિરતિચારમાત્ર: નિર(વગરના) અતિચાર (દોષો): બધીજ ધર્મ ક્રિયા સહજ ભાવેજ દોષો વગરની હોય છે. ધર્મ ના પ્રેમ ની એવી લગની લાગી હોય છે કે શરીરની સુખ શીલતા મોટે ભાગે નષ્ટ થઈ ગઈ હોય છે અને અતિચારો સુખ શીલતાથીજ સેવાય છે, એ જીવ ને ખબર છે કે માનવભાવ, ઉત્તમ ધર્મ આરાધન, જૈન શાસન ની પ્રાપ્તિ વગેરે આત્મા હિત સાધનો અતિ દુર્લભતાર છે અને એટલે અદમ્ય ઉત્સાહ ના કારણે
No comments:
Post a Comment