Saturday, April 16, 2011

યોગ દ્રષ્ટિ સમુચ્ચય :-
પરાદ્રષ્ટિ -   પરા = અંતિમ , સર્વોત્તમ. ચંદ્રમાની  ચાંદની સમાન, નીરમાર બોધ, સૌથી શ્રેષ્ટ જ્ઞાન (બોધ).
પરાદ્રશ્તીમાં આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને જાણે છે. આ બોધ સર્વકાળે સદ્ધ્યન  રૂપ જ હોય છે એટલે સમાધિ મય જ હોય છે અને પરભાવ ન હોવાથી અકુરતા-વ્યકુરતા હોતી નથી  અને સ્વભાવ દશામાં ઉત્તમ સુખ વર્તે છે.
જીવન દોષ રહિત હોવાથી પ્રતિક્રમણ આદી શુભ અનુષ્ઠાન તેઓને સંભાવતા નથી અને આ દ્રષ્ટિ વારો જીવ હવે પૂર્વે બાંધેલા અઘાતી કર્મોને ખપાવવા માટે જ બધી પ્રવૃત્તિ કરે છે અને તે ખપાવી અંતે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે છે.

No comments:

Post a Comment