Tuesday, June 7, 2011

06/07/2011 (Tuesday) [Yog Drashti Sammuchay] june7 gatha 14, page 66.67



(૫) ચારિ(ઘાસ ચારાને) ચરક (ચરનાર) પરંતુ સંજીવની ને અચરક(ન ચરનાર) એવા આ બળદ ને ચારણ(ચરાવનાર) નિત્યા (ન્યાય વડે) યોગી મહાત્મા ઓ પરોપકાર કરે છે.






આ રીતે મિત્રા વગેરે પહેલી ચાર દ્રષ્ટિ સમયે દ્રષ્ટિ ભેદ હોય છે. પરંતુ સ્થિરા વગેરે પાછળ ની ચાર દ્રષ્ટિ ના સમયે આવા પ્રકાર નો દ્ર્શ્તિભેદ હોતો નથી


No comments:

Post a Comment