ગાથા ૨૩, પાના # ૧૦૯, ૧૧૦. ૧૦.૧૨.૨૦૧૧.
- જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભ ભાવ
- સ્તુતિ બોલવા દ્વારા તેઓને કરાતું શીર્ષ નમન
- પાંચે અંગો નમાવવા પૂર્વક કરતા પ્રણામ.
પરમાત્મા પ્રત્યે અનાદિથી દ્વેષ, અરુચિ - નાખુશી ભાવ હતો તે ટાળીને તેમના પ્રત્યે પૂજ્યભાવ પેદા થવો, હૃદયમાં બહુમાન થવું. ભક્તિ ભાવ પ્રાપ્ત થવો એ કુશલચિત છે તે પ્રથમ યોગબીજ.
મિત્રા દ્રષ્ટિમાં આવેલો આત્મા યોગના બીજને ગ્રહણ કરે છે. આનાથી આત્મા બાધક્ભાવોને ત્યજીને સાધક્ભાવ ધારણ કરે છે .ભવાભીનન્દીમાંથી અત્માંર્થ ના આનંદને માને છે . વિષય સુખો તરફ ઉદાસીનતા આવતી જાય છે. સદગુરુના સંયોગથી જ્ઞાનપાન કરતા જીવ સંસાર સાગર તરી જાય છે.
અજ્ઞાનતા થી કે પ્રમાદથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
No comments:
Post a Comment