૧૧/૦૮/૨૦૧૧ ગાથા ૨૫ – યોગબીજનું સ્વરુપ
સંજ્ઞાના પ્રકારો:
આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા.
ઘર્માનુષ્ઠાન સુંદર હોય પણ જો આ દશવિધ સંજ્ઞાથી યુક્ત હોય તો પુણ્યબંધ માટે થાય છે. પરંતુ સંપૂર્ણ પરિશુદ્ધિના અભાવે મુક્તિની પ્રાપ્તિ માટે થતું નથી, કારણકે ભવના ભોગોથી નિઃસ્પ્રુહ આશયથી કરાયેલું અનુષ્ઠાન જ મુક્તિ-પ્રાપ્તિનો હેતુ બને છે.
No comments:
Post a Comment