ચિત્તના આઠ દોષો
૧. ખેદ=થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતા ઘણો જ પરિશ્રમ પડે છે એમ માનવું. જ્યાં થાકની બુદ્ધિ થાય છે ત્યાં દ્વેષ, અરૂચી,અપ્રીતિ, નાખુશીભાવ આવે જ છે. જેથી આગળ કહેવાતા અદ્વેષ વગેરે ગુણો આવતા નથી.
૨.ઉદ્વેગ=કંટાળો-તિરસ્કાર. ધર્મની પ્રવૃત્તિમાં બેઠા બેઠા કંટાળો આવે, તિરસ્કાર આવે, ક્યારે પૂરું થાય એવા ભાવ આવે,ગોટાળા વાળે
એટલે કે ભૂલો કરે.
૩.ક્ષેપ =ફેંકવુ. ચાલુ(ધર્મ) ક્રિયાને છોડીને ચિત્તને બીજા કામમાં નાખવું. એજેથી ચાલુ ક્રિયા પણ રસ વિનાની બની જાય .
બાળ બુદ્ધિથી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાઇ ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ
I can see only 3 Dosh. Could you please post the link to read from book if you have gujarati book link?
ReplyDeleteWe only covered 3 dosh on August 01, 2011. The rest was covered on August 02, 2011. The blog for that will come soon... Thanks for your interest... Book can be downloaded from: http://jainlibrary.org/book.php?file=001092
ReplyDelete