Wednesday, March 16, 2011

03/16/2011 (Wednesday) Revision-pg23 last pera to Page 25 1st pera

REVISION

ઇચ્છાયોગ ની ચાર મુખ્ય બાબતો..

૧) ધર્માનુષ્ડાન આચરવાની તીવ્ર ઇચ્છા.

૨) ધર્માનુષ્ડાન વિધિયુક્ત થાય તેવી અપેક્ષા હોવાથી ગુરુ પાસે સતત શાસ્ત્રશ્રવણ

૩) જે ધર્માનુષ્ડાન કરવું છે તેના સંબંધી કાલાદિ વિધિની જાણકારી

૪) પ્રમાદના કારણે ખામીવાળું ધર્માનુષ્ડાન

- મોહનીયકર્મના ક્ષયોપક્ષમપુર્વક્ની ધર્મ કરવાની જે ઇચ્છા એ જ યોગનું પ્રથમ પગથીયું છે.

- ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપક્ષમરુપ ધર્મબીજ આંશીક પ્રાપ્ત થયું છે, તો કાલ પાકતાં જ્ઞાની ગુરુ મળતાં અવિધિદોષ અવશ્ય જશે જ.

- ધર્માનુષ્ડાન આચરણ એ ઈચ્છાયોગ નથી, પરંતુ ધર્માનુષ્ડાન આચરવાની હદયગત તીવ્ર ઇચ્છા તે ઈચ્છાયોગ છે. કુળપરંપરાથી થતાં ધર્માનુષ્ડાન યોગ કહેવાતા નથી.

ગાથા ૪: શાસ્ત્રયોગનું સ્વરુપ સમજાવતા...

ગાથાર્થ: પ્રમાદરહિત અને શ્રધ્ધાવંત એવા શ્રાધ્ધને શાસ્ત્રીય સુક્ષ્મબોધના કારણે આગમવચનોની સાથે અનુકુલ તથા તે જ કારણે અતેચાર રહિત એવો યથાશક્તિ કરાતો જે ધર્મયોગ તે શાસ્ત્રયોગ

કહેવાય છે.

No comments:

Post a Comment