YOGDRASHTI - VISHAY, SAMBANDH, PRAYOJAN.
માર્ચ ૧૦, ૨૦૧૧ -
બુધવાર, .
પાના # ૧૬,૧૭,૧૮,1૯.
આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરને પ્રણામ કરીને આ
ગ્રંથ લખે છે.
વીર - ' ઉત્કૃષ્ટ આત્મવીર્યવારા', 'તપચર્યાથી કર્મોનું વિદારણ કરનાર',
'કષાયદી ભાવ શત્રું ઉપર વિજય કરનાર', 'સ્વયંસંબુધ્ધ'.
ભગવાન મહાવીરના અસાધારણ ગુણોની સ્તુતિ કરતાં ગ્રંથનું મંગલચરણ લખ્યું છે
અને વિષય, સંબંધ અને પ્રયોજન માટે કહે છે કે યોગને મિત્રા, તારા, બલા,
દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરાના ભેદથી સમજાવશે.
આ જ યોગ વિસ્તારથી ઉત્તરાધ્યયન અને યોગનીરણય આદિ મહાગ્રંથોમાં કહ્યો જ
છે.
યોગ એ નિર્વાણનું નિષ્ફર ન જાય તેવું બીજ છે અને મુક્તિ એ તેનું ફર છે .
ગ્રન્થનું અધ્યયન કરનાર યોગની ઉચિત પ્રવૃતિ જ અદારે છે અને નિશ્ચિત
મુક્તિ પ્રાપ્ત કરે છે
ત્રણ યોગ - ઇચ્છાયોગ, શાત્રયોગ અને સામર્થ્યયોગ - ના લક્ષણ જાણીને સાધક
વિકાસ પામી પુર્ણપણે યોગ પ્રગટ કરી યોગી બની શકે માટે યોગાત્રયનું સ્વરૂપ
વર્ણાવે છે.
* ગ્રંથમાથી મને સમજાય તેમ લખેલ છે. ભૂલ હોય તો મિછામી દૂકકડમ.
માર્ચ ૧૦, ૨૦૧૧ -
બુધવાર, .
પાના # ૧૬,૧૭,૧૮,1૯.
આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરને પ્રણામ કરીને આ
ગ્રંથ લખે છે.
વીર - ' ઉત્કૃષ્ટ આત્મવીર્યવારા', 'તપચર્યાથી કર્મોનું વિદારણ કરનાર',
'કષાયદી ભાવ શત્રું ઉપર વિજય કરનાર', 'સ્વયંસંબુધ્ધ'.
ભગવાન મહાવીરના અસાધારણ ગુણોની સ્તુતિ કરતાં ગ્રંથનું મંગલચરણ લખ્યું છે
અને વિષય, સંબંધ અને પ્રયોજન માટે કહે છે કે યોગને મિત્રા, તારા, બલા,
દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરાના ભેદથી સમજાવશે.
આ જ યોગ વિસ્તારથી ઉત્તરાધ્યયન અને યોગનીરણય આદિ મહાગ્રંથોમાં કહ્યો જ
છે.
યોગ એ નિર્વાણનું નિષ્ફર ન જાય તેવું બીજ છે અને મુક્તિ એ તેનું ફર છે .
ગ્રન્થનું અધ્યયન કરનાર યોગની ઉચિત પ્રવૃતિ જ અદારે છે અને નિશ્ચિત
મુક્તિ પ્રાપ્ત કરે છે
ત્રણ યોગ - ઇચ્છાયોગ, શાત્રયોગ અને સામર્થ્યયોગ - ના લક્ષણ જાણીને સાધક
વિકાસ પામી પુર્ણપણે યોગ પ્રગટ કરી યોગી બની શકે માટે યોગાત્રયનું સ્વરૂપ
વર્ણાવે છે.
* ગ્રંથમાથી મને સમજાય તેમ લખેલ છે. ભૂલ હોય તો મિછામી દૂકકડમ.
No comments:
Post a Comment