ગાથા ૩૪, તારીખ
૦૩/૧૨/૨૦૧૨
યોગાવંચક,
ક્રિયાવંચક, ફ઼્લાવંચક (ત્રિપુટી)
-
યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક એમ ત્રણ
અવંચક ભાવો છે.
-
“અવંચક” એટલે કે જે
પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે કે ન આત્માનું અહિત કરે.
-
સદગુરૂનો યોગ,
વંદનાદિ ક્રિયા અને તજ્જ્ન્ય ફ઼્લ આ ત્રણ ભાવની ત્રિપુટીરૂપ “અવંચક” ભાવનો ઉદય
થવાથી શુભ નિમિત્તો નો સંયોગ થાય છે જે અવશ્ય મુક્તિની પ્રાપ્તિનું કારણ બને છે.
No comments:
Post a Comment