Monday, April 30, 2012

03/12/2012 (Monday) gatha 34


ગાથા ૩૪,                                                                         તારીખ ૦૩/૧૨/૨૦૧૨

યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક (ત્રિપુટી)
-     યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક એમ ત્રણ અવંચક ભાવો છે.
-     “અવંચક” એટલે કે જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે કે ન આત્માનું અહિત કરે.
-     સદગુરૂનો યોગ, વંદનાદિ ક્રિયા અને તજ્જ્ન્ય ફ઼્લ આ ત્રણ ભાવની ત્રિપુટીરૂપ “અવંચક” ભાવનો ઉદય થવાથી શુભ નિમિત્તો નો સંયોગ થાય છે જે અવશ્ય મુક્તિની પ્રાપ્તિનું કારણ બને છે.

No comments:

Post a Comment