મિત્રા દ્રષ્ટિ માં આવેલ આત્મા યોગબીજ (જિનેશ્વર પ્રત્યે શુભ ભાવવાળું ચિત્ત, જીનેશ્વરને નમસ્કાર કરવો , અતિશય શુદ્ધ પ્રનામાંદી ) ગ્રહણ કરે છે જેનાથી આત્મા બાધક ભાવોને ત્યજીને સાધક ભાવ ધારણ કરે છે. પુદગલસુખ માં આનંદ ને બદલે પરમાર્થ તત્વમાં આનંદ આવે છે . જો કે દ્રષ્ટિ બહુ ખીલી નથી , પણ કઈક ખુલી હોવાથી પરમાર્થ તત્વ માં આનંદ આવે છે.
વિષય સુખો પ્રત્યે ઉદાસીનતા વધે છે . સમયગશાસ્ત્ર, સમ્યાગ શ્રદ્ધા અને સદગુરુના જ સયોગોની રઢ લાવે છે. અને જીવ કાલાંતરે સંસાર સાગર તરી જાય છે.
ભાષાની ભૂલો સુધારી ને વાંચશો.
અજ્ઞાન અથવા /અને પ્રમાદથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
No comments:
Post a Comment