Monday, April 30, 2012

SWADHYAY - GATHA 22 ON 10.4.2011 - PAGE #s 108, 109.


મિત્રા દ્રષ્ટિ માં  આવેલ આત્મા યોગબીજ (જિનેશ્વર પ્રત્યે શુભ ભાવવાળું ચિત્ત, જીનેશ્વરને  નમસ્કાર કરવો , અતિશય શુદ્ધ પ્રનામાંદી ) ગ્રહણ કરે છે  જેનાથી આત્મા બાધક ભાવોને ત્યજીને સાધક ભાવ ધારણ કરે છે. પુદગલસુખ માં  આનંદ ને બદલે પરમાર્થ તત્વમાં આનંદ આવે છે . જો કે દ્રષ્ટિ બહુ ખીલી નથી , પણ કઈક ખુલી હોવાથી પરમાર્થ તત્વ માં  આનંદ આવે છે.
વિષય સુખો પ્રત્યે ઉદાસીનતા વધે છે . સમયગશાસ્ત્ર, સમ્યાગ શ્રદ્ધા   અને સદગુરુના જ  સયોગોની  રઢ  લાવે છે. અને જીવ કાલાંતરે સંસાર સાગર તરી જાય છે.  


ભાષાની ભૂલો સુધારી ને વાંચશો.

અજ્ઞાન  અથવા /અને  પ્રમાદથી  ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય  ગયું હોય તો મિચ્છામી  દુક્કડમ .

No comments:

Post a Comment